Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

રાનકુવામાં ત્રણ બકરીનો શિકાર બાદ કુકેરી ગામે ફરીથી બકરીનો શિકાર કરતા સ્‍થાનિકોમાં ગભરાહત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા. 29
રાનકુવા ગામે ત્રણ બકરીનો શિકાર બાદ કુકેરી ગામે ફરીથી બકરીનો શિકાર કરતા સ્‍થાનિકોમાં ગભરાહતનો માહોલ સર્જાવા પામ્‍યો હતો. રાનકુવા,કુકેરી તેમજ ફડવેલ ગામે છેલ્લા એક સપ્તાહમાં દીપડાએ 5થી વધુ મૂંગા પશુઓના શિકાર કરતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ સર્જાવા પામ્‍યો હતો.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના રાનકુવા ગામના બે દિવસ પૂર્વે જ દીપડાએ ત્રણ જેટલી બકરીનો શિકાર કર્યો હતો. ત્‍યારે તાલુકાના કુકેરી ગામના મોચી ફળીયા ખાતે રહેતા શ્રી શંકરભાઈ મંગુભાઈ પટેલના ઘરની પાસે બાંધેલ અઢી વર્ષીય બકરાનું વન્‍યપ્રાણી દીપડાએ મારણ કરતા બનાવની જાણ ચીખલી વન વિભાગને કરાતા આર.એફ.ઓ-વાઘેલા સહિત વાઈલ્‍ડ લાઈફ વેલફેર ફાઉન્‍ડેશન નવસારીની ટીમ ઘટના સ્‍થળે જઈ પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

દાદરા નગર હવેલીમાં ગુરુવારે સવારે ગાઢ ધુમ્‍મસવાળા વાતાવરણને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્‍યારબાદ આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે આંશિક ઠંડીનો પણ અહેસાસ થયો હતો.

vartmanpravah

કેમિકલ લીકેજ અંગે વલસાડની અતુલ કંપનીમાં ઓફ સાઇટ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

દાનહ નરોલી પંચાયત ખાતે માર્બલ કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ ફેકવામાં આવી રહ્ના છે ઘન કચરો

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત 13થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણ જિલ્લો તિરંગાથી શોભી ઉઠશેઃ જિલ્લા તંત્રએ જડબેસલાક બનાવેલું આયોજન

vartmanpravah

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગની મીઠાઈની દુકાનોમાં ચકાસણી અવિરત ચાલુઃ પદાર્થ ખાવા યોગ્‍ય છે કે નહીં તેની જાહેરાત કરાતી નથી

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલનું ગુવહાટી એરપોર્ટ ખાતે કરાયેલું અભિવાદન

vartmanpravah

Leave a Comment