April 25, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

રાનકુવામાં ત્રણ બકરીનો શિકાર બાદ કુકેરી ગામે ફરીથી બકરીનો શિકાર કરતા સ્‍થાનિકોમાં ગભરાહત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા. 29
રાનકુવા ગામે ત્રણ બકરીનો શિકાર બાદ કુકેરી ગામે ફરીથી બકરીનો શિકાર કરતા સ્‍થાનિકોમાં ગભરાહતનો માહોલ સર્જાવા પામ્‍યો હતો. રાનકુવા,કુકેરી તેમજ ફડવેલ ગામે છેલ્લા એક સપ્તાહમાં દીપડાએ 5થી વધુ મૂંગા પશુઓના શિકાર કરતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ સર્જાવા પામ્‍યો હતો.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના રાનકુવા ગામના બે દિવસ પૂર્વે જ દીપડાએ ત્રણ જેટલી બકરીનો શિકાર કર્યો હતો. ત્‍યારે તાલુકાના કુકેરી ગામના મોચી ફળીયા ખાતે રહેતા શ્રી શંકરભાઈ મંગુભાઈ પટેલના ઘરની પાસે બાંધેલ અઢી વર્ષીય બકરાનું વન્‍યપ્રાણી દીપડાએ મારણ કરતા બનાવની જાણ ચીખલી વન વિભાગને કરાતા આર.એફ.ઓ-વાઘેલા સહિત વાઈલ્‍ડ લાઈફ વેલફેર ફાઉન્‍ડેશન નવસારીની ટીમ ઘટના સ્‍થળે જઈ પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

સહ સભ્‍ય સચિવ અને દમણના ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ સિનિયર ડીવીઝન પી.એચ.બનસોડના અધ્‍યક્ષ સ્‍થાને ઝરી ખાતે સ્‍નેહાલયમાં બાળકોના દેખભાળની સ્‍થિતિ જાણવા યોજાયેલી બાલ કલ્‍યાણ સમિતિની બેઠક

vartmanpravah

યુવાનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે માટે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ સાથે MoU કરવામાં આવ્યા

vartmanpravah

નવસારી એલસીબીએ સરૈયાથી દારૂ ભરેલ જીપ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

વાપીમાં ટ્રાફિક સમસ્‍યા પેચીદી બને તે પહેલાં પોલીસે એક્‍શન માસ્‍ટર પ્‍લાન કાર્યરત કર્યો

vartmanpravah

અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાના રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

‘‘શ્રી બદ્રીનાથ ધામમાં આછવણીના પ્રગટેશ્વર ધામ આયોજિત 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ સંપન્ન”

vartmanpravah

Leave a Comment