Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ ખાનવેલની પરિણીતાએ ઝેરી દવા પી આત્‍મહત્‍યા કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15
દાદરા નગર હવેલીના સીંદોની ગામમાં રહેતી 30 વર્ષીય પરિણીતાએ ઘરકંકાશના કારણે જંતુનાશક દવા પી લઈને આત્‍મહત્‍યા કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર રીના સુનિલ કાંબલે ઉ.વ.30 રહેવાસી સીંદોની કેટલાક દિવસોથી એનો અને એના પતિ વચ્‍ચે ચકમક ચાલી રહી હતી.જે કારણે એનો પતિ પણ બે દિવસથી ઘરની બહાર જતો રહ્યો હતો.જેના કારણે પરિણીતાએ જંતુનાશક દવા પીને આત્‍મહત્‍યા કરી લીધીહતી.
ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી અને લાશનો કબ્‍જો લઇ મેડીકલ તપાસ માટે મોકલી આપવામા આવી હતી.આ કેસમાં અકસ્‍માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ ખાનવેલ પોલીસ કરી રહી છે.

Related posts

વાપી લવાછામાં 50 ફૂટ ઊંચી પાણીની ટાંકીમાં પડી ગયેલ શ્વાનનું મહામુસીબતે રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah

દમણ દેવકા-11 દ્વારા હળપતિ સમાજ માટે આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં નાયલાપારડી ચેમ્‍પિયન: રનર્સઅપ રહેલી ઉમરસાડીની ટીમ

vartmanpravah

દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદઃ ખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ દ્વારા ઈ વેસ્‍ટ એકત્રકરવાની ડ્રાઈવનો આરંભ

vartmanpravah

બે દિવસીય ઉનાઈ મહોત્‍સવનો પ્રારંભ: લોકડાયરો અને લોકનૃત્‍યોને લોકોએ મનભરીને માણ્‍યા

vartmanpravah

પરખ, NCERT અને PHDCCI દ્વારા ‘‘પ્રોજેક્‍ટ વિદ્યાસાગર” અંતર્ગત સેલવાસમાં બે દિવસીય શિક્ષણ કાર્યશાળા યોજા

vartmanpravah

Leave a Comment