Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ ખાનવેલની પરિણીતાએ ઝેરી દવા પી આત્‍મહત્‍યા કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15
દાદરા નગર હવેલીના સીંદોની ગામમાં રહેતી 30 વર્ષીય પરિણીતાએ ઘરકંકાશના કારણે જંતુનાશક દવા પી લઈને આત્‍મહત્‍યા કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર રીના સુનિલ કાંબલે ઉ.વ.30 રહેવાસી સીંદોની કેટલાક દિવસોથી એનો અને એના પતિ વચ્‍ચે ચકમક ચાલી રહી હતી.જે કારણે એનો પતિ પણ બે દિવસથી ઘરની બહાર જતો રહ્યો હતો.જેના કારણે પરિણીતાએ જંતુનાશક દવા પીને આત્‍મહત્‍યા કરી લીધીહતી.
ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી અને લાશનો કબ્‍જો લઇ મેડીકલ તપાસ માટે મોકલી આપવામા આવી હતી.આ કેસમાં અકસ્‍માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ ખાનવેલ પોલીસ કરી રહી છે.

Related posts

ઉમરગામ નવી જીઆઈડીસીમાં નજીવી બાબતે થયેલી હત્‍યા અને એક ગંભીર

vartmanpravah

દાનહ પોલીસે મહિલા ચોરની કરી ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશના એક્‍સાઈઝ વિભાગમાં સાગમટે બદલીનો ચિપાયેલો ગંજીફો : 0પ એક્‍સાઈઝ ઈન્‍સપેક્‍ટરોની આંતર જિલ્લા બદલી

vartmanpravah

વલસાડ જિ.પં. પ્રમુખ તરીકે મનહરભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે બ્રિજનાબેન પટેલની વરણી

vartmanpravah

છરવાડા અંડરપાસ હાઈવે ફલાય ઓવરબ્રિજ ટ્રાયલ માટે સોમવારે ખુલ્લો મુકાયો

vartmanpravah

આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો થનારો આરંભ

vartmanpravah

Leave a Comment