April 17, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ ખાનવેલની પરિણીતાએ ઝેરી દવા પી આત્‍મહત્‍યા કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15
દાદરા નગર હવેલીના સીંદોની ગામમાં રહેતી 30 વર્ષીય પરિણીતાએ ઘરકંકાશના કારણે જંતુનાશક દવા પી લઈને આત્‍મહત્‍યા કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર રીના સુનિલ કાંબલે ઉ.વ.30 રહેવાસી સીંદોની કેટલાક દિવસોથી એનો અને એના પતિ વચ્‍ચે ચકમક ચાલી રહી હતી.જે કારણે એનો પતિ પણ બે દિવસથી ઘરની બહાર જતો રહ્યો હતો.જેના કારણે પરિણીતાએ જંતુનાશક દવા પીને આત્‍મહત્‍યા કરી લીધીહતી.
ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી અને લાશનો કબ્‍જો લઇ મેડીકલ તપાસ માટે મોકલી આપવામા આવી હતી.આ કેસમાં અકસ્‍માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ ખાનવેલ પોલીસ કરી રહી છે.

Related posts

આર.બી.આઈ. દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ‘નાણાંકીય સાક્ષરતા-2023′ વિષય પર અખિલ ભારતીય ક્‍વીઝ સ્‍પર્ધામાં દમણવાડા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (અંગ્રેજી માધ્‍યમ) શાળાની બે વિદ્યાર્થીનીઓ ઝળકી

vartmanpravah

સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

સેલવાસમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘે વિજ્‍યાદશમીએ કરેલું પથ સંચલન

vartmanpravah

રાજ્‍યસભાના સાંસદતરીકે વિજેતા બનેલા એન.સી.પી.ના વરિષ્‍ઠ નેતા પ્રફુલભાઈ પટેલની દાનહ-દમણ-દીવ પ્રદેશ એન.સી.પી. પ્રમુખ ધવલભાઈ દેસાઈએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતની સંપૂર્ણ ટીમ એનઆરએલએમના માધ્‍યમથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવા પ્રતિબદ્ધ : દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની સરકારી શાળાના શિક્ષકોને મળ્‍યું નવા ક્ષમતા નિર્માણના અવસરનું સામર્થ્‍ય શારીરિક શિક્ષણ વિષયના શિક્ષકોને લાઈફ સ્‍કિલ થ્રુ ફૂટબોલના માધ્‍યમથી જીવન કૌશલ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment