Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ ઈન્‍ડિયન રિઝર્વ બટાલીયન દ્વારા રાઇઝીંગ ડે નિમિત્તે મેડિકલ અને રક્‍તદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20
દાદરા નગર હવેલી ઈન્‍ડીયન રિઝર્વ બટાલીયનના 22માં સ્‍થાપના દિવસ નિમિતે લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી અલ્‍ફા સહયોગ દ્વારા બટાલિયનના જવાનો અને એમના પરિવારો માટે મેડિકલ કેમ્‍પ અને રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામા આવ્‍યું હતું.
કાર્યક્રમનો શુભારંભ ઉપસ્‍થીત મહેમાનોના હસ્‍તે દીપ પ્રાગટય કરી કરવામા આવ્‍યો હતો. આ મેડીકલ કેમ્‍પમાં અને રક્‍તદાન કેમ્‍પમાં મોટી સંખ્‍યામા જવાનો અને એમના પરિવારોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
આ અવસરે ડેપ્‍યુટી કમાન્‍ડન્‍ટ શ્રી કે.કે.સલીમ, શ્રી મહાવીર સિંહ રાઠોડ, નૂર મહમદ લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી કીર્તિ શાહ, ફાલ્‍ગુની મહેતા સહિત બટાલીયનના જવાનો અને પરિવારના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

સંઘપ્રદેશના સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાના હસ્‍તે કચીગામ અને ભીમપોરમાં બાલવાડીના ઉદ્‌ઘાટન કરાયા

vartmanpravah

ખ્રિસ્તી મિશનરીનો દેશમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરીને શિક્ષણ દ્વારા જે તે દેશની મૂળ સંસ્કૃતિનો નાશ કરીને નવું સાંસ્કૃતિક ખ્રિસ્તીસ્થાન ઉભું કરવાનો રહેલો મુખ્ય હેતુ

vartmanpravah

સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠમાં ‘દે ઘૂમાકે’ આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગીતાનો પ્રારંભ

vartmanpravah

યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં દક્ષિણ ઝોન વેડછીમાં આદિવાસી આગેવાનોની મિટિંગ યોજાઈ

vartmanpravah

ડીપીએલમાં શિવશક્‍તિ લાયન્‍સ ટીમનામાલિક અને સોમનાથ-એના જિ.પં.સભ્‍ય રીનાબેન હરીશભાઈ પટેલે ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનાર ખેલાડીને સ્‍પ્‍લેન્‍ડર બાઈકનો આપેલો પુરસ્‍કાર

vartmanpravah

નવસારીમાં રામકથાના પૂર્ણાહૂતિના દિવસે ગૃહ રાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પૂ.મોરારી બાપુના લીધેલા આશીર્વાદ

vartmanpravah

Leave a Comment