March 3, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

પદ્મશ્રી એસ.એસ.વૈશ્‍યના અધ્‍યક્ષસ્‍થાને નાની દમણ ખારીવાડ ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22
આજે નીલકંઠ સોસાયટી ખારીવાડ નાની દમણમાં ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.જેમાં 154 દર્દીઓની સફળતાપૂર્વક તપાસ અને સારવાર કરવામાં આવી છે.
વૈદિક ડેન્‍ટલ કોલેજના પ્રમુખ શ્રી પદ્મશ્રી ડો એસ.એસ.વૈશ્‍યના અધ્‍યક્ષસ્‍થાને ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ડૉ. વૈશ્‍યે મૌખિક સ્‍વચ્‍છતા અને તમાકુ ચાવવાનું ટાળવા ઉપર પણ વક્‍તવ્‍ય આપ્‍યું હતું. જેનાથી મૌખિક કેન્‍સરની તકલીફ થાય છે.
આ અવસરે ડૉ.ડિમ્‍પલ બજાજ, ડૉ કળષ્‍ણ અગ્રવાલ, શ્રી અજીત સોલંકી અને શ્રી રૂચિંગ આહિરે પોતાની સેવાઓ આપીહતી.

Related posts

દમણ-દીવ લોકસભાના ઉમેદવાર લાલુભાઈ પટેલે દીવ જિલ્લાના વિવિધ મંદિરોમાં કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ફિશરીઝ બોર્ડની મળેલી બેઠકમાં દમણ-દીવના માછીમારોની સમસ્‍યાની સભ્‍ય મનિષ ટંડેલે કરેલી વિસ્‍તૃત રજૂઆત

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે દૂધની અને કૌંચા પંચાયતથી લોકોની વચ્‍ચે જઈ આભાર માનવાની કરેલી શરૂઆત

vartmanpravah

દાનહમાં અનંત ચૌદશના દિને ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

ચીખલીના મજીગામમાં શ્રીજી નવરાત્રી મહોત્‍સવમાં મીડિયાકર્મીઓએ આરતીમાં ભાગ લઈ ગરબાની રમઝટને માણી

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડ દ્વારા માછીમારોના કલ્‍યાણ અને સલામતી માટે વર્કશોપનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment