September 1, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી ચણોદ કોલોનીમાં ટ્રાન્‍સપોર્ટમાં નોકરી કરતા આધેડે ફાંસો ખાઈ આપઘાત કર્યો: મૃતકના ભાઈએ પોલીસને જાણ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30
વાપી જીઆઈડીસી ચણોદ કોલોનીમાં રહેતા અને ટ્રાન્‍સપોર્ટમાં નોકરી કરતા આધેડે ફલેટના રસોડામાં ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબચણોદ કોલોનીમાં આવેલ નિલકમલ ફલેટના ત્રીજા માળે રૂમ નં.302માં રહેતા વસંતભાઈ વાલજીભાઈ ગોરીએ ઘરના રસોડામાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વસંતભાઈ કોઈ ટ્રાન્‍સપોર્ટ ઓફીસમાં નોકરી કરતા હતા. ઘટના અંગે ઉદ્યોગનગર પોલીસમાં તેમના ભાઈ વિનોદભાઈ વાલજી રહે.દિલીપનગરએ જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય અને મનરેગા યોજનાના બાયોગેસ કાર્યક્રમ હેઠળ દાનહના સિલીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટની કરાયેલી સ્‍થાપના

vartmanpravah

વાપી ચણોદનો વિસ્‍તાર વરસાદી પાણીના યોગ્‍ય નિકાલના અભાવે પાણીમાં ગરકાવ

vartmanpravah

મનિષ દેસાઈની જગ્‍યાએ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી બનતાં સુનિલ પાટીલ

vartmanpravah

ઘેલવાડ ગ્રા.પં.માં સરપંચ હિતાક્ષીબેન પટેલના નેતૃત્‍વમાં દુકાનદારોને આપવામાં આવેલી સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ અંગે જાણકારી

vartmanpravah

મહિલા પ્રસૂતી ગૃહના પાછળના ભાગે દર્દી સાથે ઘોર નિંદ્રામાં શ્વાન: ચીખલીની સબ જિલ્લા હોસ્પિટલની બેદરકારી ઉજાગર

vartmanpravah

ચીખલીના બારોલીયામાં મધરાત્રે વાવાઝોડામાં એક જ ફળિયાના 10થી વધુ ઘરોના પતરાં હવામાં ફંગોળાયા

vartmanpravah

Leave a Comment