April 29, 2024
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ ખાનવેલ પંચાયત ખાતે સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13
દાદરા નગર હવેલીના ખાનવેલ પંચાયત ખાતે સ્‍વચ્‍છતા દિવસ નિમિતે સ્‍વચ્‍છતા અભિયાનનું આયોજન કરવામા આવ્‍યું હતું.
જેમા ખાનવેલ આરડીસીનો સ્‍ટાફ મામલતદારની ટીમ મેડિકલ સ્‍ટાફ પંચાયત સરપંચ સભ્‍યો સહિત ગ્રામજનો સ્‍વચ્‍છતા અભિયાનમા જોડાઈ અલગ અલગ વિસ્‍તારોમા સફાઈ કરવામા આવી હતી.

Related posts

વલસાડ રવિવારી બજારમાં ગણપતિ ફાળા માટે મારામારી થઈઃ 50ની રસીદ સામે 100 ઉઘરાવાતા હતા

vartmanpravah

સેલવાસની લુબસ્‍ટાર લુબ્રિકાન્‍ત પ્રા.લી. કંપનીમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વિશ્વ બાયોડાઈવર્સિટી દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

લેસ્‍ટરની ઘટનામાં ઉચ્‍ચ સ્‍તરે દરમિયાનગીરી કરવા દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં હિન્‍દુ સંગઠનના કાર્યકર્તાઓએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કરેલી મુલાકાત

vartmanpravah

મધ્‍યપ્રદેશથી દીવ આવેલા વૃદ્ધ પર્યટકનું હૃદયરોગના હૂમલામાં મોત

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરીયા મલ્‍ટીપર્પઝ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓ માટે વેક્‍સિનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment