(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.20
દાનહમાં આજરોજ નવો એકપણ કોરોન પોઝિટીવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમા 03 સક્રિય કેસ છે, અત્યાર સુધીમા 6298 કેસ રીકવર થઈ ચુકયા છે. ત્રણ વ્યક્તિના મોત થયેલ છે.
પ્રદેશમા આરટીપીસીઆરના 271 નમૂનાઓ લેવામા આવ્યા હતા અને રેપિડ એન્ટિજન 118 નમૂના લેવામા આવ્યા હતા. જેમાંથી એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી. આજરોજ એક દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
Previous post