દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા સ્વર કોકિલા ભારતરત્ન આદરણીય સ્વ.લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અપાઈ
દાદરા નગર હવેલીના આઝાદીમાં લતાજીના યોગદાનને યાદ કરવામા આવ્યો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વર...

