આંટિયાવાડના સરપંચ ઉર્વશીબેન જયેશભાઈ પટેલે સાધનહીન પરિવારોના વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કિટનું વિતરણ કરી આપ્યો સ્વચ્છતાનો સંદેશ
‘સ્વચ્છ ભારત’ અભિયાનને સફળ બનાવવા આંટિયાવાડના લોકોને ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશમાં જોડાવા અને પોતાના ઘર તેમજ આજુબાજુના વિસ્તારની નિયમિતસાફ-સફાઈ કરવા કરેલી હાકલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

