દાનહમાં વન વિભાગ દ્વારા સાયક્લોથોન યોજાઈઃ ‘પર્યાવરણ બચાવો’નો બુલંદ બનેલો સંદેશ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14 : 1લી નવેમ્બર 2021ના રોજ ગ્લાસગોમાં COP26 ખાતે વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘પર્યાવરણ માટેની જીવનશૈલી LiFE)’ની વિભાવના રજૂ કરવામાં આવી...

