ધરમપુર-કપરાડાના ગામડાને જોડતો ઢાંકવળ અને નાદગામ વચ્ચેનો પુલ તૂટી જતા ભારે પેચીદી સમસ્યા સર્જાઈ
ઢાંકવળથી નાદગામ અવર-જવર કરવા લોકોને 10 કિ.મી.નો ચકરાવો મારવો પડે છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: ધરમપુર-કપરાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાએ ભારે તારાજી સર્જી છે...