આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા સપ્તશૃંગી માતાના ગઢમાં પાંચમા નોરતે નવકુંડી નવચંડી યજ્ઞ કરાયો
ગુરુમા રમાબાના જન્મ દિવસની ઉજવણી કરાઇ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં સપ્તશૃંગી માતાના ગઢમાં પાંચમા...

