પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દીવની ઉપલબ્ધિનો ઉલ્લેખ કરાતા સમગ્ર સંઘપ્રદેશ ગદ્ગદિત
દીવ જિલ્લાના લોકોના પ્રયાસથી સૌર ઊર્જા ઉત્પાદનના માધ્યમથી દિવસની 100 ટકા વિજળીની જરૂરિયાત પુરી કરનારો દેશનો પ્રથમ જિલ્લો દીવ બનતાં પ્રધાનમંત્રીશ્રીએ કરેલી સરાહના સૌર ઊર્જાના...