પ્રતિમા બનતા મહિના લાગે મંદિર બનતા વર્ષો લાગે પણ ભક્ત બનતા જિંદગી’ય ઓછી પડે : આચાર્ય યશોવર્મસુરીજી
નંદીગ્રામ તીર્થમાં આજથી શ્રી લબ્ધિ વિક્રમ કુમાર સંસ્કાર શિબિરનો ભવ્ય પ્રારંભ થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: ભક્ત થવું ભક્તિ કરવી એ આંતરિક સંવેદના...