વાપી વિસ્તારમાં રક્તદાન મહાકુંભ યોજાયો: અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદે રચ્યો ઈતિહાસ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ 11 સ્થળોએ રક્તદાન શિબિરોમાં 1002 યુનિટ રક્તદાન થયું (વર્તમાન પ્રવાહવાપી બ્યુરો) વાપી, તા.18: અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા...

