દેગામમાં પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરીના હસ્તે સ્મશાનગૃહનું ખાતમુહૂર્ત સંપન્ન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.20: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના દેગામ ગામે રૂ.5 લાખના ખર્ચે નિર્માણ થનારા સ્મશાનગૃહનું ખાતમુહૂર્ત કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ...

