Category : ચીખલી
વલસાડ જિલ્લા કલેક્ટર અનસુયા ઝાની અધ્યક્ષતામાં નિર્મળ ગુજરાત 2.0 અભિયાનને વધુ અસરકારક બનાવવા એક દિવસીય તાલીમ યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: ભારત સરકાર દ્વારા વર્ષ 2014માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન સમગ્ર દેશમાંસ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત્ત બની...
અનાવલ ડિવિઝનના તાબામાં આવતા સારવણી નવાનગરમાં વીજ કંપનીના બેદરકારી ભર્યા વહીવટ વચ્ચે ટ્રાન્સફોર્મર ઝુલા ખાઈ રહ્યું છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.03: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અનાવલ સબ ડિવિઝનના તાબામાં આવતા સારવણી ગામના નવાનગર સ્થિત વિજકંપનીનું ટ્રાન્સફોર્મર બુધવારના રોજ સવારના સમયે...
ઝેરમુક્ત ખાતઓ, તંદુરસ્ત રહો – વલસાડ જિલ્લો પ્રાકૃતિક ખેતીની રાહ પર : 18449 ખેડૂતો ઝેરયુક્ત ખેતી છોડી પ્રાકળતિક ખેતી તરફ વળ્યા
જિલ્લાની19277 એકર જમીનમાં પ્રાકળતિક ખેતી કરી લોકોને ઝેરમુક્ત ધાન્ય આપવાનું પુણ્ય કાર્ય કરી રહ્યા છે ધરતીપુત્રો વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટની પ્રસંશનીય કામગીરી, 92326 ખેડૂતો સુધી...
આરોગ્ય સુવિધાના ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા કચીગામ પ્રાઈમરી હેલ્થ સેન્ટર પુરસ્કૃત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.02 : સંઘપ્રદેશ પ્રશાસનના આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત દમણ કચીગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આરોગ્ય સુવિધાના ક્ષેત્રે શ્રેષ્ઠ નોંધપાત્ર દેખાવ કરવા...
સુરખાઈ- અનાવલ માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયીઃ વાહનવ્યવહાર ખોરવાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી તાલુકાના કુકેરી ગામે સુરખાઈ-અનાવલ માર્ગ ઉપર સવારે સાડા છ વાગ્યાની આસપાસ એક મહાકાય વૃક્ષ ધરાશયી બાદ થોડા સમયના...
ચીખલી, ખેરગામ અને ગણદેવી તાલુકામાં મેઘરાજાની તોફાની બેટીંગઃ અનેક જગ્યાએ વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી
ગણદેવી તાલુકાના નાંદરખા, આંતલીયા, ધકવાડામાં 2 વીજપોલ, ખેરગામ તાલુકાના આછવણી, વાદ ગામમાં 11 જેટલા વીજ પોલ અને ચીખલી તાલુકાના ફડવેલ, કુકેરી, રેઠવાણીયા, સોલધરા, મજીગામ, બામણવેલ...
વાપી રેલવે ફાટકે યાંત્રિક ખામી સર્જાતા માત્ર એક સાઈડનું ફાટક ખુલતા અંધાધૂંધી સર્જાઈ
વાહન ચાલકો એક તરફથી ઘૂસી તો ગયા પરંતુ નિકળવું કેમ? પેચીદી સ્થિતિ ઉભી થઈ હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: પશ્ચિમ રેલવેનો સૌથી વ્યસ્ત...
ઉમરગામ જીઆઈડીસીની એસ.એન. એગ્રોફુડ કંપનીમાં લાગેલી ભીષણ આગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.02: ઉમરગામની જીઆઈડીસીના સેકન્ડ ફેસ વિસ્તારમાં કાર્યરત એસ.એન. એગ્રોફૂડ કંપનીમાં સવારના સમયે અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની...

