અંત્યોદય યોજના અંતર્ગત આપવામાં આવતા મફત રાશનનો લાભ ડીબીટી યોજનાના લાભાર્થીઓને પણ આપવા સેલવાસ ન.પા. કાઉન્સિલર સુમનભાઈ પટેલની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.13 : કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની ગરીબ જનતાને અંત્યોદય યોજના હેઠળ મફત રાશન આપવામાં આવી રહ્યું છે....

