સ્વર્ણ પદક વિજેતા આચાર્ય સંજય પંડિત દ્વારા આયોજીત ગુજરાતના સોમનાથ પાટણના શારદાપીઠ ત્રિવેણી સંગમ ખાતે શિવશક્તિ મહાયજ્ઞમાં દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે પોતાનીધર્મપત્ની સાથે લીધેલો ભાગ
પ્રદેશની સુખ-શાંતિ અને સમૃદ્ધિની કરેલી કામના (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.23: દમણના સ્વર્ણ પદક વિજેતા સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત દ્વારા ગુજરાતના સોમનાથ પાટણના...

