દાનહની મુલાકાતના પહેલા દિવસે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 17 કરતા વધુ કાર્યાન્વિત પ્રોજેક્ટો-વિકાસ કામોનું કરેલું નિરીક્ષણ
અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોને આપેલું માર્ગદર્શન : હજુ વધુ સારુ કરવા આપેલા દિશા-નિર્દેશ (વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) સેલવાસ, તા.07 સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની ત્રણ દિવસીય દાદરા...

