ઉમરગામમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ.3.30 કરોડના ખર્ચે બનનારા એસટી બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું
ઝીરો કાર્બનના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે ઈલેક્ટ્રીક વ્હીકલોનો ઉપયોગ કરીશું તો હવામાં કાર્બન ઉત્સર્જન ઘટશેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ મુસાફરોની સુવિધા માટે કુલ 8000 નવી નક્કોર...

