દમણના ભામટી ગામ ખાતે સંત નિરંકારી મંડળનો વિશાળ સત્સંગ સમારંભ યોજાયો: વ્યાસપીઠ ઉપરથી સુરત ઝોનના ક્ષેત્રિય સંચાલક શૈલેષભાઈ સોલંકીએ આપેલા આશીર્વચન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.05 : આજે મોટી દમણના ભામટી ખાતે શ્રી નારણભાઈ મિષાીના પટાંગણમાં સુરત ઝોનના ક્ષેત્રિય સંચાલક શ્રી શૈલેષભાઈ સોલંકીની અધ્યક્ષતામાં સંત...

