ધોધડકુવાના જલારામ મંદિરે રામનવમીના સત્યનારાયણની યજ્ઞ અને સમૂહ કથાનું આયોજન કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30: રામ નવમીનો પવિત્ર દિવસ માનવામાં આવે છે. ત્યારેસત્યનારાયણની કથાનું પણ મહત્વ રહેલું છે જેના પગલે જલારામ મંદિરના સંચાલકો દ્વારા...

