દાનહના પૂર્વ બહુજન મુક્તિ પાર્ટી લોકસભાના ઉમેદવાર પ્રવિણ જનાથિયાએ બાંધેલી કોંગ્રેસની કંઠી
કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત થઈ લીધેલો નિર્ણયઃ પ્રવિણ જનાથિયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 21 : દાદરા નગર હવેલીના વરિષ્ઠ નેતા અને બહુજન મુક્તિ પાર્ટીના...

