ખંડણી વસૂલી, અસામાજિક પ્રવૃત્તિ, આદિવાસીઓની જમીન હડપ કરવી જેવી પ્રવૃત્તિમાં લિપ્ત દાનહના 4 શખ્સો પાસામાં ધકેલાયાઃ જિલ્લાપ્રશાસને જારી કરેલો આદેશ
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની અસામાજિક તત્વો અને ગુંડાગીર્દી સામે અપનાવેલી નો ટોલરન્સ નીતિનો પડઘો સેલવાસમાં મારબલ ઉદ્યોગોને મારબલ સ્લરી ડમ્પ કરવાના સંદર્ભે નોટિસ આપી કાનૂની...

