મોરબી પુલ હોનારતના મૃતકોના સન્માનમાં બે મિનિટનું મૌન પાળી કાયક્રમનો કરાયેલો આરંભ : સંઘપ્રદેશમાં યોજાયો રોજગાર મેળોઃ 248 ઉમેદવારોનેએનાયત કરાયા નિયુક્તિ પત્ર
ભારતના ભાવિના ઘડતરની જવાબદારી શિક્ષકોના હાથમાં : પ્રશાસક પ્રફુલભાઈ પટેલ રોજગાર મેળામાં 245 શિક્ષકો અને 3 જુનિયર એન્જિનિયરોને આપવામાં આવ્યા નિમણૂક પત્ર વિધાનસભા નહીં ધરાવતા...

