આજથી ત્રણ દિવસ માટે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાનહના મહેમાન બનશે
દાનહમાં ઓપરેશન 2024નો આરંભઃ સંચાર રાજ્યમંત્રી ભાજપની ગતિવિધિનું રૂબરૂ નિરીક્ષણ કરશે દાનહ જિલ્લા પંચાયત ઉપર ભાજપનો ભગવો લહેરાયા બાદ કાર્યકર્તાઓનો જુસ્સો સાતમા આસમાનેઃ પ્રદેશના લોકો...

