ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિ પ્રસંગે આયોજિત વિશેષ ગ્રામસભામાં દમણવાડા ગ્રા.પં.એ ગરીબી નિવારણ માટે શિક્ષણને અમોઘ શષા બનાવવા લીધેલો સંકલ્પ
ભામટી પ્રગતિ મંડળના સહયોગથી ભવ્ય રથયાત્રા સાથે નિકળેલી રેલી દમણ લીડ બેંક મેનેજર સુરેન્દ્ર કુમાર, દમણ ડાયટના પ્રા.બળવંત ચૌધરી, ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ કિશોર દમણિયા,...

