રાજ્ય સરકાર દ્વારા ઉમરગામના ધોડીપાડામાં આજથી બે દિવસીય આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવની ઉજવણી કરાશે
પ્રથમ દિવસે મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ વિશેષ ઉપસ્થિત રહેશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.27: ભારત સરકાર દ્વારા તા.15નવેમ્બર બિરસા...

