સિલવાસામાં પોર્ટુગીઝોનો પરાજય થતાં જ ગોવા અને લિસ્બન રેડિયો તેમ જ દિલ્હી અને મુંબઈનાં કેટલાંક સમાચારપત્રોએ પણ ખ્રિસ્તી મિશનરીઓ પર હુમલો થયો છે, ચર્ચની ભાંગફોડ...
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દાનહ અને દમણ-દીવના પ્રશાસક તરીકે પહેલી વખત આઈ.એ.એસ. અધિકારીના સ્થાને એક રાજનૈતિક વ્યક્તિની એલ.જી.ની તર્જ ઉપર કરેલી નિમણૂકથી પ્રદેશની થયેલ સર્વાંગી કાયાપલટ...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.૨૯: વલસાડ જિલ્લામાં દર વર્ષે ગણેશોત્સવનો તહેવાર ખૂબ જ ઉત્સાહ પૂર્વક અને ધામધુમથી મનાવવામાં આવે છે. આ વર્ષે ગણેશ મહોત્સવ...
ભક્તિભાવ પૂર્વક પુજા-અર્ચના સાથે દરેક ફળિયામાંથી એક વ્યક્તિએ એક પગે તંબૂરો અને બીજા હાથે તુલસી માળા ફેરવતા ભક્તિનો માહોલ છવાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી,...
(…ગતાંકથી ચાલુ) રાજા વાકણકરે શરણાગતિ સ્વીકારી ચૂકેલા પોર્ટુગીઝ સૈનિકોને એક બાજુ ઉભા રહેવાનો આદેશ આપ્યો. તેમનાં બે બેનાં જૂથ બનાવવામાં આવ્યાં. આ સ્થિતિમાં પણ એક...