સરીગામ જીપીસીબી કચેરીમાં રજૂઆત માટે ગયેલા આદિવાસીઓને પ્રાદેશિક અધિકારી એ. ઓ. ત્રિવેદીએ મારે આ આદિવાસીઓને મળવું નથી એમ જણાવી વોચમેનની કેબીન પછી અંદર પ્રવેશવાની મંજૂરી...
ચોમાસામાં અડધા દિવસો આ કોઝ-વે પુરના પાણીમાં ગરકાવ રહેતો હોવાથી હાથીનગર નાની ખાડી ફળિયાના લોકો સંપર્ક વિહોણા થતાં વિદ્યાર્થીઓના શિક્ષણ તથા લોકોના ધંધા-રોજગાર બગાડવા સાથે...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.22: ખારેલ પાસે નેશનલ હાઇવેને જોડતા ટાંકલ-રાનકુવા-રૂમલા માર્ગ કે જે મહારાષ્ટ્ર રાજ્યને પણ જોડતો હોય વાહન વ્યવહારથી સતત ધમધમતો હોય...
વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એ માટે વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ પુસ્તકોનો લાભ લેવા અનુરોધ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.22: વલસાડ જિલ્લા સરકારી પુસ્તકાલય...
યોજનાઓ ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે, તેના કારણે ખેડૂતોને ખેતી કરવી વધુસરળ બની – ખેડૂત ચીમનભાઈ મરચાંનું રૂ.1200થી રૂ. 1500 પ્રતિ મણ (20 કિલો)ના ભાવે...