દાનહ આદિવાસી વિકાસ સંગઠનના મેનેજમેન્ટને બરતરફ કરવા પ્રશાસને લીધેલા નિર્ણયનું સ્વાગત કરતા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયા
આદિવાસી વિકાસ સંગઠનનો ડેલકર પરિવારની ખાનગી મિલકત તરીકે થઈ રહ્યો હતો ઉપયોગઃ આદિવાસી ભવનની બિન આદિવાસીને ભાડે આપેલ ઓફિસો, દુકાનો તથા અભિનવ ડેલકરની સિવિલ પ્રોટેક્શન...

