પીએમના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ ડૉ. મંજુલા સુબ્રમણ્યમના નિધન પર શોક વ્યક્ત કર્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા. 02: 1972 બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું 1લી જાન્યુઆરી, 2023ના રોજ વડોદરાની એક હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના...

