સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઘોઘલા-બુચરવાડા ખાતે બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની કરેલી મુલાકાતઃ ગુણવત્તા અને સુવિધા સુધારવા આપેલું અલ્ટીમેટમ
દીવમાં જી-20ના આયોજનને સફળ બનાવવા અધિકારીઓને આપેલી દિશા-દોરવણી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ,તા.02 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે ઘોઘલા તથા બુચરવાડા ખાતે પ્રધાનમંત્રી...

