રવિવારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પેડેસ્ટ્રીયલ બ્રિજ પાસે ચિલ્ડ્રન મેમોરિયલ પાર્કનું લોકાર્પણ કરશે
28મી ઓગસ્ટ, 2003ના રોજ ગોઝારી પુલ દુર્ઘટનામાં મોતના શિકાર બનેલા 28 બાળકોની પુનિત સ્મૃતિમાં સંઘપ્રદેશ પ્રશાસને મેમોરિયલ પાર્કનું નિર્માણ કરી આપેલી ચિરંજીવ શ્રદ્ધાંજલિ (વર્તમાન પ્રવાહ...

