ચીખલી તાલુકામાં પુર આવ્યાને દોઢેક માસ જેટલો સમય વિતવા છતાં ખેડૂતોને કેળ સહિતના પાકોમાં નુક્શાનીની સહાય ન ચૂકવાતા નારાજગી ફેલાવા પામી છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.26: રૂમલા-મોગરાવાડી જેવા વિસ્તારમાં કાંકરિયા ખાડીના પુરથી કેળના પાકને મોટાપાયે નુકશાન થયું હતું. જેમાં વળતર પણ ન મળતા અને હાલે...

