વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.23: ખેરગામ તાલુકા મથકબન્યાને સાત વર્ષના વહાણા વાઈ ગયા પરંતુ નહીં ગ્રામ્ય કે નહીં શહેરમાં ગણાતું અને રૂરર્બનમાં પણ સમાવેશ...
200થી વધુ કળષ્ણ ભક્તોએ વલસાડ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી ધાર્મિક વૈમનસ્ય ઉભો કરવાનો પ્રયાસ કરનારા પતિ-પત્ની સામે કડક રીતે કાયદાકીય કાર્યવાહી કરવા...
ભૂતકાળમાં દાનહ ખાતે બહુમતિ આદિવાસી સમુદાયમાં વિવિધ પ્રસંગોમાં દારૂ પીરસવો એક રિવાજ અને પરંપરા વર્ષોથી ચાલી આવેલ છે પોર્ટુગીઝના કાર્યકાળ દરમિયાન મહૂડીના કન્ટ્રી દારૂનું ચલન...