‘સ્વચ્છ નિર્મળ તટ અભિયાન’ અંતર્ગત દરિયા કિનારા પર સ્વચ્છતા અભિયાનમાં 6 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિત 10 દરિયાકિનારા વિકસાવાયા છેઃ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્યસભામાં આપેલી માહિતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવી દિલ્હી, તા.10 મંત્રાલયે 11 થી 17 નવેમ્બર 2019 દરમિયાન ગુજરાત, દાદરા નગર હવેલી અને દમણ અને દીવ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક,...

