પરમધર્મની છાયામાં રહીને, ફૂલીને, ફળીને, ફૂલી-ફાલીને કોઇ કહેકે અમે પરમધર્મથી પણ આગળ છીએ એ ઝેર છે : જે ધારા સનાતની વિચારધારા-પરમધરમને દબાવવા માંગે એ વિષ છે
સુગમ હોય સમન્વય કરે અને સમર્પણ કરે એ સાધુ કોની-કોની સાથે ન બેસવું? તેનો બાપુએ આપેલો ચિતાર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) લક્ષદ્વીપ, તા.24 ત્રીજા દિવસની...

