દાનહ ખાતે 1999ની સભામાં બાળાસાહેબ ઠાકરેએ શું કહ્યું હતું…?: પ્રદેશ ભાજપ પ્રભારી વિજ્યા રહાટકરે તાજી કરાવી યાદ
સંઘપ્રદેશ ભાજપના પ્રભારી શ્રીમતી વિજ્યા રહાટકરે જણાવ્યું હતું કે, શિવસેના પ્રમુખ શ્રી બાળાસાહેબ ઠાકરેએ મહારાષ્ટ્રની બહાર ફક્ત એક જ જાહેરસભાને સંબોધી હતી, તે 1999માં સેલવાસમાં...

