દમણવાડા ગ્રા.પં.ના 61મા સ્થાપના દિવસની આનંદ ઉમંગ અને ઉત્સાહથી ઉજવણી: પૂર્વ સરપંચો અને સદ્ગત સરપંચોના પરિવારનું મોમેન્ટો અને શાલથી કરાયેલું સન્માન
આવતા દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિથી સમગ્ર પ્રદેશ સહિત દમણ-દીવનો દરેક ક્ષેત્રનો હજુ પણ અનેકગણો થનારો વિકાસઃ સાંસદ લાલુભાઈ પટેલ...

