દમણ-દલવાડાના સુપ્રસિદ્ધ વાસુકીનાથ મંદિરમાં આયોજીત શ્રીમદ્ ભાગવત કથામાં શ્રી કૃષ્ણની બાળ લીલાનું વર્ણન સાંભળી મંત્રમુગ્ધ બનેલા શ્રદ્ધાળુઓ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.30 : નાની દમણ દલવાડાના સુપ્રસિદ્ધ બાબા વાસુકીનાથ મહાદેવ મંદિરમાં આયોજીત 7 દિવસીય શ્રીમદ્ ભાગવત કથાના પાંચમા દિવસે વૃંદાવન ધામના...

