વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે દમણમાં સેવા અને સમર્પણ દિવસ અંતર્ગત કોવિડ-૧૯ રસીકરણ અભિયાન હાથ ધરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.૧૭ઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી માટે ૧૭ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર સુધી સેવા અને સમર્પણ દિવસની ઉજવણી કરવામાં આવી...