દીવનો છ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દમણ માટે રવાના: દીવની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલે અનેક લોક કલ્યાણના કામોનું કરેલું ઉદ્ઘાટન : વિવિધ વિકાસના કામોની પણ કરેલી સમીક્ષા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.30 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ છ દીવસીય દીવની મુલાકાતે હતા. તેમણે પોતાની...

