શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત કથાના ત્રીજા દિવસે અર્પિત, તર્પિત અનેસમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્કૃતિમાં સમાયેલા છેઃ કથાકાર પ્રફુલભાઈ શુક્લ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.05 : ‘યજ્ઞથી જીવનમાં તેજ આવે છે’ આ શબ્દો આજે કથાકાર પૂ.શ્રી પ્રફુલભાઈ શુક્લએ દમણ-દીવના પૂર્વ સાંસદ સ્વ. ડાહ્યાભાઈ પટેલના...

