દાદરા નગર હવેલી મુક્તિ સંગ્રામની સેનાપતિપદનો ભાર સંભાળતા રાજા વાકણકરના મનમાં કદાચ યોજનાના પ્રારંભિક વિચાર સાથે જ ગેરિલા યુદ્ધ પદ્ધતિનો ખ્યાલ રહ્યો હશે
મહારાષ્ટ્રના ઈતિહાસમાં તો શિવાજી મહારાજની ‘गनिमी कावा’ ગેરિલા યુદ્ધપદ્ધતિની અજોડ પરંપરા રહેલી છે, અત્યંત ઓછું સૈન્ય અને પાંખી સૈનિક સંખ્યા વડે અફાટ સૈન્ય અને વિપુલ...

