પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,તા.25: કલ્પસર, મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા, જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરી તા.26/3/2022ના રોજ સવારે 9-00 કલાકે કપરાડા...