દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે 6 કુપોષિત બાળકોને દત્તક લઈ કુપોષણમુક્ત કરવાનો કરેલો સંકલ્પ
ઉર્વશીબેન પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘કુપોષણમુક્ત ભારત’ અભિયાનમાં ફાળો આપવા લીધેલી નૈતિક જવાબદારી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.17 : દેશના યશસ્વી વડાપ્રધાન અને અને...