‘કરુણા ફાઉન્ડેશન’ દ્વારા અષાઢી બીજ તથા ગુરૂપૂર્ણીમાનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના, નોનવેજનાં તમામ વેચાણ બંધ રખાવવા ગુજરાત સરકારને રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) રાજકોટ,તા.18 : એનીમલ હેલ્પલાઈન દ્વારા અષાઢી બીજે તા.20, જૂન, મંગળવારનાં તથા ગુરૂપૂર્ણીમાં તા.03 જુલાઈ, સોમવારનાં રોજ તથા હિન્દુઓના તમામ ધાર્મિક તહેવારો...