મોદી સરકારના 9 વર્ષના શાસન દરમિયાનની સિદ્દીઓ લોકો સુધી પહોંચાડવા અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડે યોજેલી પત્રકાર પરિષદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) હિંમતનગર, તા.31: સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ દિપસિહ રાઠોડ દ્વારા આજ હિંમતનગરના નવા વિશ્રામગૃહ હોલ ખાતે દિપસિહ રાઠોડ તેમજ રાજ્યસભાના સભ્ય રમીલાબેન...

