ઉમરગામ સોળસુંબામાં સર્જાયેલી કરુણાંતિકા: ખાળકુવાના સફાઈ માટે ખાડામાં ઉતરેલા ત્રણ વ્યક્તિમાંથી બે ના મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.31: ઉમરગામ તાલુકાના સોળસુંબા ગંગાનગર વિસ્તારમાં ગતરોજ સાંજના અરસામાં બે વ્યક્તિના મોત થવાની ઘટના બનતા સમગ્ર વાતાવરણ શોકમગ્ન બની જવા...

